
વચનામૃત સાર
૧ લું : “ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન પણ નથી ને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી.”
“ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતે જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ.”

મનનીય વચનામૃત
ગઢડા પ્રથમ પ્રકરણ :- ૬, ૧૫, ૧૬, ૧૭, ૧૮, ૨૦, ૨૨, ૨૩, ૨૭, ૨૮, ૩૧, ૩૨, ૩૩, ૩૪, ૩૫, ૩૭, ૩૮, ૪૪, ૫૦, ૫૧, ૫૪, ૫૬, ૫૮, ૬૨, ૬૩, ૬૭, ૭૨, ૭૪, ૭૬.