આ ‘શિક્ષાપત્રી’ ગ્રંથમાં ભગવાન સ્વામિનારાયણે કરેલી આજ્ઞાઓ સમગ્ર ભક્તસમાજને સરળતાથી સમજાઈ જાય તથા એ આજ્ઞા કરવા પાછળનો હેતુ સમજાય અને સૌ એ આજ્ઞા મુજબનું જીવન જીવવા કટિબધ્ધ બને એવા શુભ હેતુથી SMVS સંસ્થા દ્વારા ‘શિક્ષાપત્રી સાર’ નામની પુસ્તિકા પ્રકાશન કરવામાં આવી છે. જેમાં ભગવાન સ્વામિનારાયણ રચિત શિક્ષાપત્રીની આજ્ઞાઓને જુદા જુદા વિષયમાં વહેંચી શિક્ષાપત્રી ગ્રંથનો સાર તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં સમાવેશ કરેલ છે..