પરચા - ૧૧૯

માથકના અમૃતલાલના ઘરનાં મનુષ્ય કસ્તુરબાઈને અગ્નિથી બળવાથી બહુ જ વસમું લાગ્યું, ત્યારે બાપાશ્રીની પ્રાર્થના કરી. પછી શ્રીજીમહારાજ તથા બાપાશ્રીએ દર્શન આપી કહ્યું જે, મટી જશે, પછી તરત જ મટી ગયું. ।। ૧૧૯ ।।