પરચા - ૭૬
માંડલમાં વિરમગામના ઠક્કર મોરારજીભાઈ બહુ માંદા હતા. તેમણે બાપાશ્રીને કાગળ લખાવ્યો જે, મને બહુ પીડા થાય છે માટે આ દેહમાંથી છૂટકો કરો. પછી બાપાશ્રીએ તેજોમય દર્શન આપ્યાં ને મહારાજના ધામમાં લઈ ગયા. ।। ૭૬ ।।
પરચા - ૭૬
માંડલમાં વિરમગામના ઠક્કર મોરારજીભાઈ બહુ માંદા હતા. તેમણે બાપાશ્રીને કાગળ લખાવ્યો જે, મને બહુ પીડા થાય છે માટે આ દેહમાંથી છૂટકો કરો. પછી બાપાશ્રીએ તેજોમય દર્શન આપ્યાં ને મહારાજના ધામમાં લઈ ગયા. ।। ૭૬ ।।