પરચા - ૨૬
શેદલાના હીરજીભાઈ દેહ મૂકતી વખતે બોલ્યા જે, આ મને બાપાશ્રી તેડવા આવ્યા છે ને હું ધામમાં જાઉં છું. એમ કહીને દેહ મૂક્યો તે જોઈ સૌ આશ્ચર્ય પામ્યા. ।। ૨૬ ।।
પરચા - ૨૬
શેદલાના હીરજીભાઈ દેહ મૂકતી વખતે બોલ્યા જે, આ મને બાપાશ્રી તેડવા આવ્યા છે ને હું ધામમાં જાઉં છું. એમ કહીને દેહ મૂક્યો તે જોઈ સૌ આશ્ચર્ય પામ્યા. ।। ૨૬ ।।