SMVS































































































































































































































































































પરચા - ૯૫

સરાવાળા મણિલાલના દીકરાને તાવ આવતો હતો તેથી એના સંબંધી ચિંતા કરતા હતા. પછી બાપાશ્રીએ મનસુખભાઈને દર્શન દઈને કહ્યું જે, ચિંતા કરશો નહીં. મટી જશે, એમ કહીને અદૃશ્ય થઈ ગયા ને મટી ગયું. ।। ૯૫ ।।