પરચા - ૯૬

બામણવામાં ‘પુરુષોત્તમ લીલામૃત સુખસાગર’ની કથા વંચાતી હતી. તે વખતે હરિભક્તોને શ્રીજીમહારાજ તથા બાપાશ્રીનાં તેજોમય દર્શન થયાં, તે જોઈ સૌ આશ્ચર્ય પામ્યા. ।। ૯૬ ।।